જે સર્વ યુગમાં—પિતાનો યુગ, પુત્રનો યુગ, અને પવિત્ર આત્માનો યુગ, જીવનનું પાણી આપે છે, તે માત્ર પરમેશ્વર છે.
જોકે, અમુક કહે છે કે સંતો જીવનનું પાણી આપી શકે છે.
આ બકવાસ છે કે સંતો, જે માત્ર પરમેશ્વરનું જીવનનું પાણી પહોંચાડે છે, કહે છે કે તેઓ જ જીવનનું પાણી આપવાના છે.
આ બિલકુલ એવું છે જેમ ટપાલ પહોંચાડનાર ટપાલી કહે છે, “હું મોકલનાર છું.”
જ્યારે ખરેખરમાં કોઈ બીજું આપી રહ્યું હોય તો એવું વર્તન કરવાનો કોઈ અર્થ નથી કે આપણે કંઈક આપી રહ્યા છીએ.
જો આપણે કહીએ કે આપણે પરમેશ્વર તરફથી કંઈક આપનાર છીએ, તો તે આપણી જાત પર શાપ લાવશે.
પરમેશ્વરના લોકો તરીકે, આપણે જાણવું જોઈએ કે આ યુગમાં પરમેશ્વર આપણને જીવનનું પાણી આપવા માટે
કેવા સ્વરૂપમાં આવે છે, બાઇબલ પરમેશ્વરનું વર્ણન પવિત્ર આત્મા અને કન્યા તરીકે કેમ કરે છે,
અને તેઓ કેવી રીતે જીવનનું પાણી આપે છે.
ચર્ચ ઓફ ગોડ પવિત્ર આત્મા આન સાંગ હોંગ અને કન્યા માતા પરમેશ્વર પર વિશ્વાસ કરે છે.
અમને આશા છે કે તમે જીવનના પાણી દ્વારા જે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર આપે છે, અનંતજીવન પ્રાપ્ત કરશો.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ