બાઇબલ શીખવે છે કે શરીર દ્વારા સંચાલિત મન પરમેશ્વરથી દુશ્મનાવટ કરે છે
અને પાપ તરફ દોરી જાય છે અને પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન ન કરવું પણ પાપ છે, જે અધર્મ છે.
જેમણે પાપ કર્યું છે, તેઓ સ્વર્ગના રાજ્યમાં ક્યારેય પ્રવેશ નથી કરી શકતા.
જે લોકો પાસ્ખા દ્વારા, જે જીવનના આત્માની વ્યવસ્થા છે, પાપોની ક્ષમા અને સ્વર્ગના રાજ્યનું વચન પ્રાપ્ત કરે છે,
તેમણે શરીરના વિચારોથી દૂર જઈને, જે પાપ તરફ દોરે છે, હંમેશા આત્માની વાતો પર પોતાનું મન લગાવવું જોઈએ,
જે જીવનનું નેતૃત્વ કરે છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ