જે લોકો જીવનના ઉદ્દેશ્ય અને ચાલવાના માર્ગને જાણ્યા વગર ભટકતા હોય છે,
તેમને યશાયા અને સુલેમાન સહિત ઘણા પ્રબોધકો આ માર્ગ શીખવે છે: “પરમેશ્વર તરફ ફરો.”
પિતાના યુગમાં, માનવજાતિએ યહોવા પરમેશ્વરની પાસે આવવું જોઈએ; પુત્રના યુગમાં, ઈસુ ખ્રિસ્ત પાસે;
અને પવિત્ર આત્માના યુગમાં, નવા નામ ખ્રિસ્ત આન સાંગ હોંગ અને નવા યરૂશાલેમ સ્વર્ગીય માતા પાસે.
એકવાર આત્માઓ જેમણે સ્વર્ગમાં પાપ કર્યું છે અને આ પૃથ્વી પર આવી છે,
તેમના જીવનમાં નવા કરાર દ્વારા સંપૂર્ણ પસ્તાવો કરી લે છે અને સાચા પરમેશ્વર અને ઉદ્ધારનો માર્ગ શોધી લે છે,
તો તેમણે તે પૂછનારાઓને તે માર્ગ શીખવવાના તેમના મિશનને વફાદારીથી કરવું જોઈએ.
“જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો.” . . .
ઈસુ તેને કહે છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું.
મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.
યોહાન 14:4–6
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ