બીજો પ્રશ્ન એ છે કે: “જયારે પરમેશ્વરે એદનની વાડીમાં ભલુંભૂંડું જાણવાના વૃક્ષને લગાવ્યું,
ત્યારે શું પરમેશ્વર જાણતા હતા કે આદમ અને હવા તેને તોડીને ખાશે, કે પછી તે આને નહોતા જાણતા?”
આપણે એવું નથી કહી શકતા કે સર્વશક્તિમાન પરમેશ્વર જે અંતની વાતો આદિથી બતાવતા આવ્યા છે,
તેને નહોતા જાણતા. (યશા 46:10)
જો પરમેશ્વર પહેલાથી જાણતા હતા, તો આ સ્પષ્ટ છે કે તેમણે આદમ અને હવાને પાપ કરવાની યોજના બનાવી હશે,
પરમેશ્વરે તે સર્પને પણ, જેણે હવાને ભમાવી, બનાવ્યો. (ઉત્પ 3:1-5)
આ પરમેશ્વરની યોજના હતી કે તે સર્પના દ્વારા આદમ અને હવા ભમાવવામાં આવે અને ભલુંભૂંડું જાણવાના વૃક્ષમાંથી ખાય.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ