જે રીતે યોશિયા રાજા અને હિઝકિયા રાજા એ પાસ્ખાપર્વ મનાવતી વખતે બધી મૂર્તિઓને હટાવી દીધી અને પોતાના પુરા હૃદયથી અને જીવથી પરમેશ્વરની સેવા કરી, તે જ રીતે આજે પણ આપણે પહેલી આજ્ઞા, “મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય,” ફક્ત નવા કરારના પાસ્ખાપર્વનું પાલન કરીને જ પાળી શકીએ છીએ.
એટલે ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વરે નવા કરારના પાસ્ખાપર્વને પુનઃસ્થાપિત કર્યો છે, જેના દ્વારા આપણે માત્ર પરમેશ્વરની સેવા કરી શકીએ છીએ, અને આપણને તેને મનાવવા માટે કહ્યું છે.
“કરારના આ પુસ્તકમાં લખ્યા પ્રમાણે તમારા ઈશ્વર યહોવાને માટે પાસ્ખાપર્વ પાળો.” . . . તેની પહેલાં તેના જેવો કોઈ રાજા થયો નહોતો કે, જે પોતાના સંપૂર્ણ મનથી તથા સંપૂર્ણ ભાવથી તથા સંપૂર્ણ બળથી . . . યહોવા તરફ ફર્યો હોય. અને તેના પછી પણ તેના જેવો કોઈ ઊભો થયો નથી. 2 રાજાઓ 23:21–25
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ