જ્યારે પણ આપણે કંઈક કરીએ છીએ, તો આપણે વિશ્વાસ કરવો જોઈએ કે પરમેશ્વર બધું જ પૂરું કરશે.
જ્યારે ઈસુએ બે આંધળા પુરુષો અને લોહીવા વાળી સ્ત્રીના વિશ્વાસને જોયો, તો તેમણે સાજા થવાનો ચમત્કાર કર્યો.
તેવી જ રીતે, પવિત્ર આત્માના યુગમાં, જ્યારે પરમેશ્વર તે લોકોને જુએ છે જે વિશ્વાસ કરે છે અને ખ્રિસ્ત આન સાંગ હોંગ અને પરમેશ્વરના વચનોને અમલમાં મૂકે છે, તો તે તેમને તેમના વિશ્વાસ દ્વારા બધું જ કરવા માટે પવિત્ર આત્માની શક્તિ પ્રદાન કરશે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ